અંકલેશ્વર: નવા શૈક્ષણિક સત્ર પહેલા વાલીઓ માટે રાહતના સમાચાર
ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડયો રહ્યો હતો
અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકરા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે ગરમીને કારણે ધાબા ઉપર સુવા ગયા હતા
આજે શનિ જયંતી છે. શનિ જયંતી વૈશાખ માસની અમાસના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે