આસામના ગુવાહાટીમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3.5ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ......
દેશમાં એક બાદ એક શહેરોમાં ભૂપંકના આંચકાઓ અનુભવતા હોય છે, દિલ્હીમાં પણ અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.
દેશમાં એક બાદ એક શહેરોમાં ભૂપંકના આંચકાઓ અનુભવતા હોય છે, દિલ્હીમાં પણ અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.
જવાનનો પાર્થિવ દેહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરોલ ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન થયું હતું.
વડગામ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીનો ધડપકડ મામલે આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન ખાતે સરકારની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું
સુરત શહેરના વરાછા વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધુએ ગુજરાતી સાસુનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી,