ઇઝરાયલે ગાઝામાં ફરી એક મોટો હુમલો કર્યો, 52 ના મોત, અનેક ઘાયલ
સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.
સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.
ત્યારબાદથી પાકિસ્તાની આર્મી તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ છે.
'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાને બુધવારે રાત્રે દેશના 15 શહેરો પર મિસાઇલ હુમલા કર્યા.
ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા (LoC) પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પહેલગામ હુમલા પછી, ગઈકાલે રાત્રે પાકિસ્તાને સતત ૧૧મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
જાફર એક્સપ્રેસ ટ્રેન અપહરણની ઘટના બાદ બલૂચ સેનાએ સંપૂર્ણપણે પાકિસ્તાનને નિશાન બનાવ્યું છે. છેલ્લા 48 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાની સેના પર હુમલો થયો છે. નોશ્કીમાં BLAએ પાક આર્મીના કાફલા પર હુમલો કર્યો અને તેના 90 સૈનિકોને મારી નાખ્યા.
અમેરિકાએ યમનમાં હુથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ કાર્યવાહીને હુથી બળવાખોરોનો સામનો કરવાના માર્ગ તરીકે રજૂ કરી છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની સંભાવના વ્યક્ત કરી છે.