T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી, પાકિસ્તાન-બાંગ્લાદેશમાંથી જે પણ જીતે તેની ટિકિટ કન્ફર્મ.!
રવિવારે (6 નવેમ્બર) નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.
રવિવારે (6 નવેમ્બર) નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તેઓ સુપર-12ની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે 13 રનથી હારી ગયા હતા.
શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેન દાનુષ્કા ગુણાથિલકની સિડનીમાં બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
T20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ગ્રુપ રાઉન્ડની મેચ છે. રવિવારે ગ્રુપ 2 ની ત્રણ મેચો રમાવાની છે
T20 વર્લ્ડ કપની 39મી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી સેમીફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 141 રન બનાવ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી શનિવારે 34 વર્ષના થયા છે.
ન્યુઝીલેન્ડે આયર્લેન્ડને 35 રનથી હરાવ્યું. આ જીત સાથે ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલ માટેનો દાવો મજબૂત બન્યો છે.
ભારતીય ટીમે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.