પ્રયાગરાજ મહાકુંભમાં તરફ જતા રસ્તા પર મહાજામ, અયોધ્યા,કાશીમાં શાળાઓ બંધ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે.
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે જો પ્રશાસને યોગ્ય સમયે ધ્યાન આપ્યું હોત તો કદાચ બાળકીનો જીવ બચાવી શકાયો હોત.
ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો.
અયોધ્યામાં દીપોત્સવમાં આજે નવો રેકોર્ડ સર્જાયો હતો. રામ કી પૌડી સહિત 55 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સરયુ નદીના કિનારે ભવ્ય નજારો જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા ભક્તો આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ગુરુવાર (3 ઓક્ટોબર)થી શરૂ થઈ ગયું છે. તે 120 દિવસ (4 મહિના)માં તૈયાર થઈ જશે. આ પછી મંદિરની કુલ ઊંચાઈ 161 ફૂટ થશે.
અયોધ્યાના ઋષિ-મુનિઓએ રામ મંદિરમાં નાચ-ગાન વિશે રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. 26 સપ્ટેમ્બરે હરિયાણામાં ચૂંટણી પ્રચાર, રાષ્ટ્રપતિને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી
સૂર્યવંશી ભગવાન રામની અયોધ્યા સૌર ઉર્જાથી ચમકશે, PM મોદીએ કહ્યું- મોડેલ સિટી બનશે; આવા 17 શહેરો બનાવવાની જાહેરાત