Connect Gujarat

You Searched For "Ayodhya"

અયોધ્યા : રામલલાની બીજી મૂર્તિની તસવીર આવી સામે

23 Jan 2024 4:45 PM GMT
અયોધ્યાના નવા રામ મંદિરમાં પહેલી મૂર્તિ સ્થાપિત થયા બાદ રામલલાની બીજી તસવીર સામે આવી છે. પ્રખ્યાત મૂર્તિકાર સત્ય નારાયણ પાંડે દ્વારા આ બીજી મૂર્તિ...

રામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ધોડાપૂર, ભીડ બની બેકાબૂ

23 Jan 2024 6:47 AM GMT
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી...

અયોધ્યા: રામ મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવાયુ,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા

23 Jan 2024 4:27 AM GMT
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે. આજે સવારે 3 વાગ્યાથી જ દર્શન...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ફૂલોની વર્ષા વચ્ચે કંગના રનૌતે લગાવ્યા 'જય શ્રી રામ'ના નારા..!

22 Jan 2024 9:53 AM GMT
આજે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક પૂર્ણ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા..!

22 Jan 2024 9:36 AM GMT
આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા

22 Jan 2024 8:01 AM GMT
આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.

અડવાણી અયોધ્યા નહીં જ જાય,ખરાબ હવામાનના કારણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું ટાળ્યું

22 Jan 2024 5:16 AM GMT
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે અયોધ્યા નહીં જાય. ખરાબ અને ઠંડા હવામાનને કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. અડવાણી 96 વર્ષના છે. આવી સ્થિતિમાં...

Pran Pratishtha Ayodhya : ધોની-સચિન સહિત 17 ક્રિકેટરો પ્રાણ પ્રતિષ્ઠામાં થશે સામેલ, અનેક દિગ્ગજ ક્રિકેટરો અયોધ્યા જવા રવાના

22 Jan 2024 4:12 AM GMT
આખરે આજે એ દિવસ આવી ગયો છે, જેની તમામ દેશવાસીઓ અને વિદેશમાં રહેતા ભારતીયો રાહ જોઈ રહ્યા હતા. આજે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા...

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન, પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.

22 Jan 2024 3:44 AM GMT
નવા વર્ષની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી...

બોલિવૂડની ઘણી હસ્તીઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા જવા રવાના

22 Jan 2024 3:31 AM GMT
આજે અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઇ રહ્યો છે. આખો દેશ રામની ભક્તિમાં ડૂબી ગયો છે અને સર્વત્ર રામનું નામ ગુંજી રહ્યું છે. આ...

ચકલુ પણ ન ફરકી શકે તેવી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ સિવાઈ ખાનગી એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે

21 Jan 2024 3:48 PM GMT
અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી

અમેરિકા : હ્યુસ્ટન ખાતે 300 ફૂટ ઉંચા રામ મંદિરનું ભવ્ય બિલબોર્ડ સ્થાપિત કરાયું..!

21 Jan 2024 8:43 AM GMT
રામ મંદિરના અભિષેક પહેલા સમગ્ર વિશ્વમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. હ્યુસ્ટન, અમેરિકામાં શ્રી રામના સારને દર્શાવતું ભવ્ય બિલબોર્ડ સ્થાપિત...