ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું
ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 297 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં બાંગ્લાદેશ માત્ર 164 રન જ બનાવી શક્યું.
ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 297 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં બાંગ્લાદેશ માત્ર 164 રન જ બનાવી શક્યું.
બાંગ્લાદેશ સામે પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો. આ મોટી જીતના હીરો હાર્દિક પંડ્યા રહ્યા, જેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું
બાંગ્લાદેશે સાંપ્રદાયિક તણાવને લઈને ભારત અને મ્યાનમારની સરહદે આવેલા ત્રણ જિલ્લાઓમાં મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારતે પ્રથમ T20માં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ગ્વાલિયરના માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશે 19.5 ઓવરમાં 127 રન બનાવ્યા
બાંગ્લાદેશને ભારત પ્રત્યે કડક વલણ દાખવવું મોંઘુ સાબિત થઈ રહ્યું છે, જ્યાં એક તરફ દેશ વીજળીની કટોકટીથી ઝઝૂમી રહ્યો છે,
BCCIએ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારત 6 ઓક્ટોબરથી બાંગ્લાદેશ સામે ટી-20 સીરિઝ રમશે
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ગુરુવારે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહ્યું કે તેની છેલ્લી ટેસ્ટ દક્ષિણ આફ્રિકા સામે મીરપુર