વડોદરા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેન્ક લોન મંજૂરી પત્ર વિતરણ સમારોહ યોજાયો...
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં લોક દરબાર યોજી વ્યાજખોરોને શોધી કાઢી તેમની સામે તાત્કાલિક પગલાં ભરવા અને ભોગ બનનારને વ્યાજખોરોને ચુંગાલમાંથી છુટકારો અપાવવા અભિયાન હાથ ધર્યું હતું.