Home > baps
You Searched For "BAPS"
ખરાબ હવામાનને કારણે PM મોદીનો UAE પ્રવાસનો કાર્યક્રમ ટુંકાવાયો, BAPS મંદિરનું આવતીકાલે કરશે ઉદ્ઘાટન
13 Feb 2024 4:21 AM GMTખરાબ હવામાનને કારણે, UAEના અબુ ધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે (13 ફેબ્રુઆરી) આયોજિત 'અહલાન મોદી' સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો...
ભરુચ : BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 1100થી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાયો...
13 Nov 2023 10:34 AM GMTભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.
અક્ષય કુમારે અબુ ધાબીમાં BAPS મંદિરના નિર્માણ સ્થળની કરી મુલાકાત, સંતોના લીધા આશીર્વાદ
30 April 2023 7:02 AM GMTઆ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલવાનું છે. અક્ષય કુમારનું સ્વાગત BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કર્યું હતું.
કચ્છ : ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરાયો,મહંત સ્વામી રહ્યા વિશેષ ઉપસ્થિત
6 April 2023 10:22 AM GMTક્ચ્છમાં ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
અમદાવાદ: સંસારથી સાધુતા તરફ પ્રયાણ 58 નવયુવાનોને મહંતસ્વામીએ આપી દીક્ષા
11 Jan 2023 7:37 AM GMTપ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 58 નવયુવાનોને દીક્ષા ગ્રહણ કરી હતી
અમદાવાદ: લંડનમાં 8 લાખ બબલ વ્રેપથી તૈયાર થયું પ્રમુખ સ્વામીનું અદભૂત ચિત્ર, PM મોદી સાથે પણ છે કનેક્શન
26 Dec 2022 12:32 PM GMTલંડનમાં 141 મહિલા હરિભક્તોએ કરેલી 6 મહિનાની મહેનતના અંતે પ્રમુખસ્વામી મહારાજનું આ વિશાળ પેઈન્ટીંગ તૈયાર થયું છે.
અમદાવાદ : પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાશે, આખું વિશ્વ થશે ચકિત.!
6 Nov 2022 6:32 AM GMTઆગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
"વિશ્વ તમાકુ દિવસ" : વ્યસનમુક્તિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અમરેલીના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજાય
31 May 2022 9:37 AM GMTઆજે વિશ્વ તમાકુ દિવસ નિમિતે અમરેલીનાં રાજમાર્ગો પર BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અંગે જાગૃતિની વિશાલ રેલી નિકળી હતી
સાબરકાંઠા : "જીવન કેવી રીતે જીવવું" તે અંગેના માર્ગદર્શન હેતુ જ્ઞાનવત્સલ સ્વામીના સાનિધ્યમાં યોજાયો પારિવારિક મૂલ્યોનો સેમિનાર
15 May 2022 9:53 AM GMTBAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ
અમદાવાદ : દિલ્હી અને પંજાબના CMએ કર્યા શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન...
3 April 2022 9:00 AM GMTદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ છે
અમદાવાદ : કોરોના સંક્રમણ વધતાં BAPS સ્વામિનારાયણ મંદિર બંધ રહેશે, અક્ષરધામ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય
20 Nov 2020 12:26 PM GMTરાજ્યમાં કોરોનાનું સક્રમણ વધતાં અમદાવાદની સ્થિતિ ગંભીર બની છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર આજથી...