Connect Gujarat

You Searched For "BAPS"

ખરાબ હવામાનને કારણે PM મોદીનો UAE પ્રવાસનો કાર્યક્રમ ટુંકાવાયો, BAPS મંદિરનું આવતીકાલે કરશે ઉદ્ઘાટન

13 Feb 2024 4:21 AM GMT
ખરાબ હવામાનને કારણે, UAEના અબુ ધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે (13 ફેબ્રુઆરી) આયોજિત 'અહલાન મોદી' સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો...

ભરુચ : BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 1100થી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાયો...

13 Nov 2023 10:34 AM GMT
ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.

અક્ષય કુમારે અબુ ધાબીમાં BAPS મંદિરના નિર્માણ સ્થળની કરી મુલાકાત, સંતોના લીધા આશીર્વાદ

30 April 2023 7:02 AM GMT
આ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલવાનું છે. અક્ષય કુમારનું સ્વાગત BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કર્યું હતું.

કચ્છ : ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરાયો,મહંત સ્વામી રહ્યા વિશેષ ઉપસ્થિત

6 April 2023 10:22 AM GMT
ક્ચ્છમાં ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

અમદાવાદ: સંસારથી સાધુતા તરફ પ્રયાણ 58 નવયુવાનોને મહંતસ્વામીએ આપી દીક્ષા

11 Jan 2023 7:37 AM GMT
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 58 નવયુવાનોને દીક્ષા ગ્રહણ કરી હતી

અમદાવાદ: લંડનમાં 8 લાખ બબલ વ્રેપથી તૈયાર થયું પ્રમુખ સ્વામીનું અદભૂત ચિત્ર, PM મોદી સાથે પણ છે કનેક્શન

26 Dec 2022 12:32 PM GMT
લંડનમાં 141 મહિલા હરિભક્તોએ કરેલી 6 મહિનાની મહેનતના અંતે પ્રમુખસ્વામી મહારાજનું આ વિશાળ પેઈન્ટીંગ તૈયાર થયું છે.

અમદાવાદ : પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાશે, આખું વિશ્વ થશે ચકિત.!

6 Nov 2022 6:32 AM GMT
આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

"વિશ્વ તમાકુ દિવસ" : વ્યસનમુક્તિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અમરેલીના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજાય

31 May 2022 9:37 AM GMT
આજે વિશ્વ તમાકુ દિવસ નિમિતે અમરેલીનાં રાજમાર્ગો પર BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અંગે જાગૃતિની વિશાલ રેલી નિકળી હતી

સાબરકાંઠા : "જીવન કેવી રીતે જીવવું" તે અંગેના માર્ગદર્શન હેતુ જ્ઞાનવત્સલ સ્વામીના સાનિધ્યમાં યોજાયો પારિવારિક મૂલ્યોનો સેમિનાર

15 May 2022 9:53 AM GMT
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ

અમદાવાદ : દિલ્હી અને પંજાબના CMએ કર્યા શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન...

3 April 2022 9:00 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ છે

અમદાવાદ : કોરોના સંક્રમણ વધતાં BAPS સ્વામિનારાયણ મંદિર બંધ રહેશે, અક્ષરધામ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય

20 Nov 2020 12:26 PM GMT
રાજ્યમાં કોરોનાનું સક્રમણ વધતાં અમદાવાદની સ્થિતિ ગંભીર બની છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર આજથી...