ગુજરાતમાં આ સ્થળે આવેલા છે કાળા હનુમાનજી મહારાજ, આવી છે માન્યતા......
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.
ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ સાપુતારા, ડાંગ જેવા કુદરતના ખોળે વસેલા સુંદર સ્થળો ખાતે કુદરતની મજા માણવા માટે પહોચી જાય છે.
નીતિન ચંદ્રકાંત દેસાઈનો મૃતદેહ કર્જતના એનડી સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ અને નિફ્ટી અડધા ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે.
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કિશનગઢ ગામ સ્થિત શ્રી કપિલા-કામધેનુ મહાદેવ મંદિર-ચંડી તીર્થ ધામ સહિતના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી ટીમ MI ન્યૂયોર્કે અમેરિકામાં શરૂ થયેલી નવી T20 લીગ 'મેજર લીગ ક્રિકેટ'ની પ્રથમ સિઝન જીતી લીધી છે.
અંકલેશ્વર શહેરમાં ચાલતી કારમાં જીવના જોખમે સ્ટંટ કરતાં 6 યુવાનોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.