અમરેલી : વિદ્યાર્થીઓમાં પ્રતિનિધિત્વ અંગે સમજણ કેળવવા હેતુ દાઢીયાલી પ્રા-શાળામાં યોજાય બાળ સાંસદની ચૂંટણી...
આગામી 2024ની લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રતિનિધિત્વ અંગેની સમજણ સાથે શિક્ષણ મળી રહે
આગામી 2024ની લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રતિનિધિત્વ અંગેની સમજણ સાથે શિક્ષણ મળી રહે
મહારાષ્ટ્ર ભાજપના લઘુમતી મોરચાના નેતા સના ખાન જબલપુરથી ગુમ થઈ ગઈ છે. સના ખાનના પરિવારના સભ્યો તેને શોધી રહ્યા છે.
ભરૂચના ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને કોંગ્રેસનો આભાર માન્યો છે.
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે
સુરતમાં અઠવાડિયા અગાઉ સ્મીમેરના ઓર્થોપેડીકમાં બે રેસિડેન્ટ ડોકટરો વચ્ચે થયેલી મારામારીમાં તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો છે.
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે.