ભરૂચ: ઝઘડિયાના વઢવાણા એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચારનો ગ્રામજનો દ્વારા કરાયો આક્ષેપ
વઢવાણા ગામને જોડતા નવનિર્મિત એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
વઢવાણા ગામને જોડતા નવનિર્મિત એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકના ઉમલ્લા APMC ખાતે જન અધિકાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોટિફાઈડ વિભાગે એકાએક રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા. 9થી 15 ઓગસ્ટ સુધી “મેરી માટી-મેરા દેશ” અને “વીરો કો વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,
આપણા હાથ અને આંગળીઓની જેમ નખ પણ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે. તે સુંદરતામાં વધારો કરે છે.