ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર,દંડવત્ અને પદયાત્રા કરી માઈભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા
6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું
6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું
"જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.."ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. તો બીજી તરફ, લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસને સુચારુ વ્યવસ્થા કરી છે
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે સરકાર દ્વારા વિસામા અને આરામ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે