ભરૂચ : સરદાર પટેલની જન્મજયંતિની પાટીદાર સમાજે કરી ઉજવણી, પુષ્પાંજલિના કાર્યક્રમ યોજયાં
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી
ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી
ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
ભરૂચની જીએનએફસી હોસ્પિટલના તબીબ ડૉ. સુષ્મા પટેલ તરફથી એક ઉમદા કાર્યના ભાગરૂપે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું..
ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....