ભરૂચ: શેરપુરાથી ઉમરાજ સુધીના માર્ગનું રૂ.80 લાખના ખર્ચે કરાશે નવીનિકરણ
80 લાખના ખર્ચે નવીનિકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું
80 લાખના ખર્ચે નવીનિકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું
આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે
નર્મદા નદીના બદલાતાં વહેણના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ થઇ રહયું છે
કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
આદિવાસી સમાજના મસીહા બિરાસા મુંડાની 146મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં નિયમિત સફાઇના અભાવે કચરાના ઢગલાં થઇ જતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.
સ્પાઇન મરકયુલર એટ્રોફીથી પીડાઇ રહયો હતો પાર્થ અમેરિકાથી ખાસ ઇન્જેકશન મંગાવવાની હતી જરૂરીયાત