ભરૂચ : જંબુસરની રેફરલ હોસ્પિટલનાં ડોક્ટરોની બેદરકારી ,પીએમ અર્થે આવેલ ડેડબોડી કલાકો સુધી રઝળતી રહી
જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી થી દર્દીઑ ત્રાહિમામ ડોક્ટરો સમયસર ન આવતા દર્દીઓને દવા લેવા હાલાકી
જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી થી દર્દીઑ ત્રાહિમામ ડોક્ટરો સમયસર ન આવતા દર્દીઓને દવા લેવા હાલાકી
નાડા ગામમાં યુવાન લોકો દારૂની લતને કારણે યુવાનીમાં જ મૃત્યુ પામ્યા છે. જેને કારણે તેમના પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે..
હરિભક્તોએ સંસ્થાના બની બેસેલા પ્રમુખ પ્રેમસ્વરૂપ સ્વામી અને સરલ સ્વામીને સરકાર દ્વારા બરતરફ કરવામાં આવે તેવી માગણી આવેદન પત્ર પાઠવ્યું
ડીયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં 200 મીટરની દોડમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે
અંકલેશ્વર NH 48 પર એક સાથે 5 વાહનોમાં અકસ્માત અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાભારે ફિક જામની સ્થિતિ સર્જાઈ હતી
મહિલા દિવસે જ આશવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયું વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ
યુક્રેનમાં મેડીકલનો અભ્યાસ કરવા ગયેલાં અંકલેશ્વરનો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની હેમખેમ ઘરે પરત આવી ગયાં છે.