ભરૂચ : ગાંધી બજારના રહીશોને શું કરવી પડશે "ગાંધીગીરી" ? 45 દિવસથી લોકો છે ઘરોમાં કેદ
રસ્તા અને ગટરની અધુરી કામગીરીથી લોકોમાં રોષ ઠેર ઠેર ખોદકામના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ
રસ્તા અને ગટરની અધુરી કામગીરીથી લોકોમાં રોષ ઠેર ઠેર ખોદકામના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ
અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી નજીક આજે મળસ્કે એક ટેન્કર ચાલકે નેશનલ હાઇવે ઉપર વાલ્વ ખોલી નાખી કેમિકલ રસ્તા ઉપર ઢોળી દીધું હતું.
અંકલેશ્વરના પ્રો લાઈફ ફાઉન્ડેશન અને કનેક્ટ ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા સેવા કાર્યના ભાગરૂપે એઇડ્સથી પીડાતા બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતી અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણા પ્રદર્શનનું આઓજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં બુરહાની પરિવારે બનાવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડનું નવા વર્ષના પ્રથમ દિવસે લોકાર્પણ કરાયું...
સરકારની વિવિધ યોજનાઓના લાભો સામે ચાલીને પહોંચાડવાના અભિગમ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ અને વિધવા સહાય માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી