ભરૂચ: DSP ડો.લીના પાટીલે 121 પોલીસકર્મીઓની કરી આંતરિક બદલી,પોલીસ બેડામાં ખળભળાટ
121 પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.જેમાં 4 પોલીસ જવાનોની જાહેરહિતમાં, 61 પોલીસકર્મીઓની પદર ખર્ચે
121 પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.જેમાં 4 પોલીસ જવાનોની જાહેરહિતમાં, 61 પોલીસકર્મીઓની પદર ખર્ચે
ટ્રેન પસાર થયા બાદ ટોયલેટ નજીકના બાકડાં પર 2 બિનવારસી ટ્રોલી બેગ નજરે પડતા રેલ્વે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.
દીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે
શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઇસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો
આમોદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સપાટો બોલાવી આમોદ ચાર રસ્તા પરના દુકાનદારોએ લગાડેલા સેડ પણ ઉતારી લીધા
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેકનો વિદાય સમારંભ યોજાયો
આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો