ભરૂચ : શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ આયોજિત ત્રિદિવસીય સંગીતમય “માયરો”નો પ્રારંભ કરાયો...
જૂનાગઢના પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરૂ એટલે કે, ત્રિદિવસીય સંગીતમય માયરોનું આયોજન શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું
જૂનાગઢના પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરૂ એટલે કે, ત્રિદિવસીય સંગીતમય માયરોનું આયોજન શ્રી શ્યામ ભક્ત મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું
ભોઈ સમાજનો મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે.
એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો સ્વયંભુ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે
બાળકોએ એક દિવસના શિક્ષક, આચાર્ય અને પટાવાળાની ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરી હતી
આમોદ-જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીને નર્મદા કેનાલમાં નહેરનું પાણી છોડવા માટે ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી હતી.
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું