ભરૂચ:નંદેલાવ રોડ પર રેલવે કંપાઉન્ડમાં યુવાને વૃક્ષ સાથે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર
નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કંપાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર
નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કંપાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર
અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં મોતની છલાંગના બનાવો ચિંતાનો વિષય બન્યો છે.ગતરોજ એક મહિલાએ નદીમાં બ્રીજ ઉપરથી પડતું મુક્યું હતું
ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ પરથી અવારનવાર આપઘાતના બનાવો બની રહ્યા છે.ત્યારે આજરોજ બપોરના સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં ઝપલાવ્યું