ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ નદીમાં લગાવી મોતની છલાંગ, રેસ્ક્યુ બોટ દ્વારા શોધખોળ શરૂ કરાય
ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ પરથી અવારનવાર આપઘાતના બનાવો બની રહ્યા છે.ત્યારે આજરોજ બપોરના સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં ઝપલાવ્યું