ભરૂચ : રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન, ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લ્હાવો લેવા આમંત્રણ
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તા. 18થી 24 ડિસેમ્બર-2025’ દરમ્યાન શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તા. 18થી 24 ડિસેમ્બર-2025’ દરમ્યાન શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર સારવાર હેઠળ છે
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બે ચોરીના ગુનામાં આરોપી રામકુમાર ખીચડ 11 વર્ષથી ફરાર થઈ ગયો હતો.
નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓના નામનો ઉલ્લેખ જોવા મળતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.
ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.8.59લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો