અંકલેશ્વર: આમલાખાડી નજીકના તળાવમાંથી મગર પાંજરે પુરાયો, સ્થાનિકોને હાશકારો
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો
પ્રારંભિક તબક્કામાં, શાળા પ્રી-પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે, અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના મહત્વના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે.તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકાતા વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પાનોલી અને ઝઘડિયામાં બનેલા અકસ્માતો બાદ હવે સાયખાના ઔદ્યોગિક વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તા. 18થી 24 ડિસેમ્બર-2025’ દરમ્યાન શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર સારવાર હેઠળ છે