ભરૂચ: બંગાળી મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ, નર્મદા અને ગંગા નદીની માટીનો કરે છે ઉપયોગ
ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ગણપતિની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ગણપતિની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ બહાર ઊભેલી મહિલા પાસેથી રૂપિયા 13000 રોકડા અને મોબાઈલની ચિલઝડપ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ભરૂચ શહેરમાં વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં ઠેર ઠેરથી જનમેદની ઉમટે છે.જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે.
ભરૂચમાં એસ.ટી. વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભરૂચના વાલિયા તાલુકાના ઝરપાણી ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવા દ્વારા ટ્રાઇબલ સબપ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને અત્યાર સુધી પાઇપ નહીં મળતા કલેકટરને રજુઆત કરી હતી.
ભરૂચના હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર શાળા ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી અને રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે