Connect Gujarat

You Searched For "BharuchGujarat"

6 જિંદગી ડૂબી: ભરૂચના વાગરામાં દરિયામાં ડૂબવાથી 6 લોકોના મોતથી અરેરાટી વ્યાપી

19 May 2023 5:52 PM GMT
વાગરાના મૂલેર ગામે સર્જાઇ મોટી દુર્ઘટનામૂલેરના દરિયામાં ડૂબી જતાં 6 લોકોના મોત એકને બચાવવા જતાં 8 લોકો ડૂબ્યાં હતા ભરૂચ: જિલ્લાના વાગરા તાલુકાના મુલેર...

ગુજરાત કોંગ્રેસે હાર માટે કમિટીની રચના કરી,2 અઠવાડીયામાં આપશે રિપોર્ટ

5 Jan 2023 11:57 AM GMT
કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે

ભરૂચ: અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગાબડુ પડતા ન.પા.લાચાર ! આજથી પાણી કાપ શરૂ

5 Jan 2023 11:50 AM GMT
કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું

ભરૂચ: વિશ્વ કલ્યાણની ભાવના સાથે નાઈટ શેલ્ટર હોમમાં હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરાયુ

6 Nov 2022 1:12 PM GMT
શેલ્ટર હોમ ખાતે શ્રી હનુમાન ચાલીસાનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : નગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક ઝરી...

29 Oct 2022 10:33 AM GMT
સામાન્ય સભા દરમ્યાન વિપક્ષના સભ્યોએ શહેરના વિવિધ વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.

ભરૂચ : વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, વિવિધ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત કરાયા...

21 Oct 2022 1:08 PM GMT
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ: લાલબજાર વાલ્મિકી વાસમાં આવેલ ઘોઘારાવ મંદિરનો કરવામાં આવશે જીર્ણોધ્ધાર

16 Oct 2022 10:53 AM GMT
મસ્ત વાલ્મિકી સમાજ, ભરૂચ છડી ઉત્સવના પ્રમુખ કમલેશ સોલંકી દ્વારા મંદિરના જીર્ણોધ્ધારના કાર્યમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી

ભરૂચ: તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ TP સ્કીમ સામે ખેડૂતોનો વિરોધ, તવરા ગામના ખેડૂતો કરશે આંદોલન !

14 Oct 2022 8:36 AM GMT
બલ્બ ડ્રગપાર્ક સહિતના મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે ત્યારે નવી ટીપી સ્કીમથી એક નવું ભરૂચ શહેર વિકસવા જઈ રહ્યું છે.

ભરૂચ: ગાંધીજયંતિ નિમિત્તે નિરંકારી મિશન દ્વારા રેલ્વે સ્ટેશન પર સફાઈ અભિયાન હાથ ધરાયું

2 Oct 2022 12:14 PM GMT
સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભરૂચને સાર્થક કરતા ભરૂચ સંત નિરંકારી મિશનના સાધકો દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન કરી સમગ્ર રેલવે સ્ટેશનને...

ભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વાર સ્ટેચ્યુ પાર્ક ખાતે 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર' નામક સમૂહ ગાન સ્પર્ધા યોજાય

2 Oct 2022 8:23 AM GMT
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતનાનું ઉત્સર્જન થાય એ હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ‘રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ નામક સમૂહ...

અંકલેશ્વર : ગામ તળાવની ફરતે લગાવેલ 150 જેટલી પ્રોટેક્શન એંગલની ચોરી, વિપક્ષે કર્યા પાલિકા પર ગંભીર આક્ષેપ

7 Sep 2022 3:04 PM GMT
ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શન એંગલોની ચોરીની ઘટનાના પગલે વિપક્ષે સવાલો ઉઠાવી વહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી છે

ભરૂચ:કબીરવડ હોડીઘાટ 2 વર્ષ બાદ ફરી વિધિવત શરૂ કરાયો, જુઓ નૌકા વિહાર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

4 Sep 2022 12:04 PM GMT
ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને 2 વર્ષના કોરોના કાળને લઈ હોડીઘાટ બંધ થઈ ગયો હતો.