ગુજરાતગુજરાત કોંગ્રેસે હાર માટે કમિટીની રચના કરી,2 અઠવાડીયામાં આપશે રિપોર્ટ કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે By Connect Gujarat 05 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગાબડુ પડતા ન.પા.લાચાર ! આજથી પાણી કાપ શરૂ કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું By Connect Gujarat 05 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક ઝરી... સામાન્ય સભા દરમ્યાન વિપક્ષના સભ્યોએ શહેરના વિવિધ વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. By Connect Gujarat 29 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, વિવિધ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત કરાયા... વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 21 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લાલબજાર વાલ્મિકી વાસમાં આવેલ ઘોઘારાવ મંદિરનો કરવામાં આવશે જીર્ણોધ્ધાર મસ્ત વાલ્મિકી સમાજ, ભરૂચ છડી ઉત્સવના પ્રમુખ કમલેશ સોલંકી દ્વારા મંદિરના જીર્ણોધ્ધારના કાર્યમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી By Connect Gujarat 16 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ TP સ્કીમ સામે ખેડૂતોનો વિરોધ, તવરા ગામના ખેડૂતો કરશે આંદોલન ! બલ્બ ડ્રગપાર્ક સહિતના મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે ત્યારે નવી ટીપી સ્કીમથી એક નવું ભરૂચ શહેર વિકસવા જઈ રહ્યું છે. By Connect Gujarat 14 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગાંધીજયંતિ નિમિત્તે નિરંકારી મિશન દ્વારા રેલ્વે સ્ટેશન પર સફાઈ અભિયાન હાથ ધરાયું સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભરૂચને સાર્થક કરતા ભરૂચ સંત નિરંકારી મિશનના સાધકો દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન કરી સમગ્ર રેલવે સ્ટેશનને સાફ કરી સ્વચ્છ બનાવવામાં આવ્યું By Connect Gujarat 02 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વાર સ્ટેચ્યુ પાર્ક ખાતે 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર' નામક સમૂહ ગાન સ્પર્ધા યોજાય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતનાનું ઉત્સર્જન થાય એ હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ‘રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 02 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:કબીરવડ હોડીઘાટ 2 વર્ષ બાદ ફરી વિધિવત શરૂ કરાયો, જુઓ નૌકા વિહાર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને 2 વર્ષના કોરોના કાળને લઈ હોડીઘાટ બંધ થઈ ગયો હતો. By Connect Gujarat 04 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn