ભરૂચ: આમોદ તાલુકાના તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્યસનમુક્તિ તેમજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું
.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્યસનમુક્તિ તેમજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું
બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.
જંબુસર ઓવરબ્રિજ પર સમારકામની કામગીરીને લઈને 21 થી 23 એપ્રીલ દરમ્યાન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
ભેજાબાજે મદદ કરવાના બહાને મહિલા પોલીસક્રમીનું એટીએમ કાર્ડ લઈ તેના સ્થાને બીજું કાર્ડ આપી દીધું હતું
ધારાસભ્ય રિતેશ વસાવાએ નિરાધાર વૃદ્ધ મહિલાના જજઁરીત-ખંડેર ઘરની મુલાકાત કરી પોતાના ધારાસભ્યના પગારમાંથી રૂ.૨૦,૦૦૦નો ચેક આપી માનવતામા દશઁન કરાવ્યા
બળીયાદેવ બાપજીના મંદિરે નર્મદા નદીના નીરનો અભિષેક કરી ઠંડુ ભોજન ગ્રહણ કરવા માટે સ્થાનિક મહિલાઓમાં અનેરો મહિમા જોવા મળ્યો
રૂ. ૨૫,૯૦૦- ના મુદામાલ સાથે આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ પોલીસે આરોપી ની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.