ભરૂચ : વિલાયત ગામની ધરતી બનશે નંદનવન, ગ્રાસીમ કંપની દ્વારા 1700થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું…
વિલાયતના સ્થાનિકો, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને કર્મીઓએ માત્ર 8.43 મિનિટમાં 1740 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વિલાયતના સ્થાનિકો, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને કર્મીઓએ માત્ર 8.43 મિનિટમાં 1740 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
તસ્કરે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટીમાં રહેતા ઇલાબેન જાધવના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
નવયુગ વિદ્યાલયે રૂ. 1.70 લાખની બાકી વેરા પેટેની રકમ ભરપાઈ ન કરતા જંબુસર પાલીકા દ્વારા શાળાને સીલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ મોબાઈલ નંબર 9537738767 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 8 કુત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી.
વાગરા તાલુકાના મુલેર ગામ નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામે સામે ભટકાઈ હતી