ભાવનગર : આનંદનગરમાં ત્રણ માળનું જર્જરિત આવાસ ધરાશાયી થતા મહિલા સહિત ત્રણ દટાયા,એક યુવાનનું મોત
ભાવનગરમાં હાઉસીંગ બોર્ડના ક્વાટર્સમાં આવેલું ત્રણ માળનું એક જૂનું અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો..
ભાવનગરમાં હાઉસીંગ બોર્ડના ક્વાટર્સમાં આવેલું ત્રણ માળનું એક જૂનું અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો..
પાંચીઆઈ માતાજીના મંદિરમાં કોઈ અજાણા શખ્સે પ્રવેશી દાન પેટીમાં રાખેલ અંદાજે 2 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો, આ અંગે પોલીસે તપાસ હાથ ધરી
AAPના આક્ષેપ મુજબ, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો, સરસ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતા સુરક્ષિત નથી
2001માં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હામાં એક આરોપી આખરે 24 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. જોકે, આટલા વર્ષોની શોધખોળ બાદ પોલીસને આખરે ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી
ભાવનગર શહેરના કાળિયાબીડ જેવા ભરચક વિસ્તારમાં પોલીસ અધિકારીના પુત્રએ રસ્તા પર કાર રેસ લગાવતાં એક 65 વર્ષીય વૃદ્ધા અને 33 વર્ષીય યુવાકનું મોત થયું છે.
હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા
વ્હેલની ઉલટી, જેને એમ્બરગ્રીસ કહેવાય છે, તે વ્હેલના શરીરમાંથી મુક્ત થતો ઘન પદાર્થ છે. આ વ્હેલના આંતરડામાં બનેલો મળ છે, જે ખોરાક ન પચવાને કારણે ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે
રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી