ભાવનગર : વ્યાજના રૂ. 50 હજાર પરત નહીં આપતા 2 વ્યાજખોરોએ કરી યુવકની કરપીણ હત્યા..!
રાત્રીના સમયે વિશાલ અને નીરવ નામના બન્ને ઈસમો પ્રદીપને અવાવરું જગ્યા પર લઇ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, રૂ. 50 હજાર પરત નહીં આપતા શખ્સોએ કરી હત્યા
રાત્રીના સમયે વિશાલ અને નીરવ નામના બન્ને ઈસમો પ્રદીપને અવાવરું જગ્યા પર લઇ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, રૂ. 50 હજાર પરત નહીં આપતા શખ્સોએ કરી હત્યા
“માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલ પંડયા, કુલપતિ, સંતો-મહંતો સહિતના મહાનુભાવો, ધો-1થી કોલેજ સુધીના 1500 વિદ્યાર્થીઓ સહિત 3 હજાર વાલીઓ જોડાયા હતા
ભાવનગર શહેર તથા હાથબ ગામે એક યુવાનની હત્યા મળી એક જ રાત્રીમાં 3-3 હત્યા થઈ હતી. જેમાં યોગીનગર ખાતે થયેલ તબીબની હત્યા મામલે પોલીસે 8 શખ્સોમાંથી સગીર સહિત 6 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો
ડેન્ગ્યુના 11 કેસ, જ્યારે મલેરિયાના 3 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગને પહોચી વળવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. અંદાજિત 237 લીંક વર્કર બહેનો ઘરે ઘરે જઈને દવા છાંટવાનું કામ કરી રહી છે.
ઘણા સમયથી જર્જરિત બને ઋષભદેવ બિલ્ડીંગનું રિપેરિંગ કામ ચાલતું હતું. આ દરમ્યાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશાયી થઈ તૂટી પડતાં સ્થાનિકોના જીવ પડિકે બંધાયા હતા.
એક્સ-રે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોચી હતી. જેમાં ક્લિનિક ખાતેથી એક દંપતી શંકાસ્પદ જોવા મળ્યા હતા