કંડલા : 3 હજાર લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર: ‘બિપરજોય’ ચક્રવાતની અસર શરૂ, તંત્ર ખડેપગે તૈનાત
અરબ સમુદ્રમા જન્મેલું “બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને ઉતરી દિશામાં આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે.
અરબ સમુદ્રમા જન્મેલું “બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને ઉતરી દિશામાં આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે.
સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
'બીપરજોય' વાવાઝોડાને પગલે ભાવનગર શહેરમાં 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' અતિ પ્રચંડ બની રહ્યું છે ત્યારે ગુજરાતના તમામ દરિયા કિનારા પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.