ભરૂચ : જન્મથી જ દુનિયા નહીં જોનાર પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર બન્યું આશીર્વાદરૂપ...
કહેવાય છે કે, ભગવાને દુનિયા જોવા માટે આંખો આપી છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે, જે જન્મથી જ તેમની આંખોનું સર્જન એટલે કે, વિકાસ ન થવાના કારણે તેઓ જોઈ શકતા નથી,