બનાસકાંઠા : જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનની અસર,50 ગુજરાતી યાત્રીઓ રામબનમાં ફસાયા,સૌ સલામત હોવાનો તંત્રનો દાવો
જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં ખરાબ હવામાનને કારણે ભારે તારાજી સર્જાઈ છે,આભ ફાટવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના કરૂણ મોત પણ નિપજ્યા છે,
જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં ખરાબ હવામાનને કારણે ભારે તારાજી સર્જાઈ છે,આભ ફાટવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના કરૂણ મોત પણ નિપજ્યા છે,
મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં સર્જાયેલી ઘટના બાદ હવે ડીસાની શાળામાં પણ વિદ્યાર્થીઓએ હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.
વડગામ તાલુકાના ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં મળેલ મૃતદેહ મામલે માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો
ગુજરાત | Featured | સમાચાર , ભારત ભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે,આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે