આરોગ્યશરીરને સ્વસ્થ રહેવા માટે મેગ્નેશિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આ ખોરાકથી તેની ઉણપને દૂર કરો. આ જ કારણ છે કે વડીલોથી લઈને ડોક્ટર્સ સુધી દરેક લોકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે. By Connect Gujarat 01 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યપ્રોટીનની ઉણપને કારણે શરીરમાં જોવા મળે છે આ સંકેતો,માટે આ ખોરાકને તમારા આહારનો ભાગ બનાવો. શરીરને ફિટ રાખવા માટે તમામ પોષક તત્વોની જરૂર હોય છે. આ આવશ્યક પોષણમાં પ્રોટીનનો સમાવેશ થાય છે. By Connect Gujarat 29 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશું તમારા શરીરમાં હિમોગ્લોબિનની કમી છે? તો આ ખાવાનું શરૂ કરી દો, શરીર માટે વરદાનરૂપ છે આ ફૂડ.... શિયાળાની શરૂઆત થઈ ગઇ છે. આ સાથે જ આપણે ઋતુ પ્રમાણે આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવો આવશ્યક છે. By Connect Gujarat 04 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશરીરની આ સામાન્ય લાગતી ગંભીર બીમારીને અવગણવાની ભૂલ ન કરતાં, નહીં તો ગંભીર મુશ્કેલીમાં મુકાઇ જશો.... વ્યક્તિના શરીરમાં લિવર એક મહત્વ પૂર્ણ અંગ હોય છે, અને જો લિવરમાં ઈન્ફેક્શન થઈ જાય તો તે ગંભીર બિમારી ધારણ કરી શકે છે. By Connect Gujarat 02 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશરીરમાં ઑક્સીજન લેવલ વધારવાની આ છે એકદમ સરળ અને મજેદાર રીત, બીમારીઓ રહેશે કોસો દૂર..... જો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો તમે હસતાં શીખી જાવ. તણાવ ભરેલી જિંદગી અને ખરાબ લાઈફસ્ટાઇલમાં આ આદત તમારી હેલ્થ સુધારી શકે છે. By Connect Gujarat 30 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશરીરમાં જો દેખાઇ આ લક્ષણો તો સમજજો શરીરમાં છે બીટામીન B 12ની ખામી, જાણો શું છે લક્ષણો... શરીરના અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ આવેલા હોય છે. એવામાં જો શરીરમાં કોઈ પણ પ્રકારના વિટામીન્સની કમી સર્જાય તો શરીર પર તરત જ અસર જોવા મળે છે. By Connect Gujarat 30 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યસ્વાસ્થ્ય માટે ગુણકારી કાકડી ખાવાનો પણ એક સમય છે બેસ્ટ, આ સમયે ખાશો તો શરીરને પહોચશે ગંભીર નુકશાન.... કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. By Connect Gujarat 20 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યફેટી લિવરના દર્દીઓએ આ 5 જ્યુસનું નિયમિત કરવું સેવન, જડીબુટ્ટી સમાન કરશે કામ... ખરાબ ખાન પાનના કારણે લીવર સંબંધિત બીમારીઓ વધતી જાય છે. સ્થિતિ એવી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ વધતુ જઈ રહ્યુ છે By Connect Gujarat 21 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : યુવકની હત્યા બાદ લાશના ટુકડા કરનાર હત્યારા દંપત્તિની પોલીસે હૈદરાબાદથી કરી ધરપકડ... સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા બાદ લાશના ટુકડા કરીને ફેંકી દેવાની ઘટનામાં આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 28 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn