ભરૂચ: રાજપરડીની ડી.પી.શાહ વિદ્યામંદિરમાં 10 વિદ્યાર્થીઓની અચાનક તબિયત લથડી,સારવાર અર્થે ખસેડાયા
ઝઘડીયા તાલુકના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિરમાં એક સાથે 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ઝઘડીયા તાલુકના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિરમાં એક સાથે 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા.
હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
હવે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે, કર્મચારીઓને જીઓ નંબર જ વાપરવાનો રહેશે.
શરદ પવારે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
બ્રિજ પર 2 ટ્રક સામસામે અથડાતાં બન્ને ટ્રકના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. ટ્રક અથડાતાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો.