ગુજરાતગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો, કુલ મૃત્યુઆંક વધીને 66 થયો સમાચાર, ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક બાળકોનું મૃત્યુ થયું છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 66 થયો By Connect Gujarat 03 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર,પોઝિટિવ દર્દી 45 નોંધાયા ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વઘુ ચાર બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે 52 થઇ ગયો છે.ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના 38 દર્દી દાખલ છે અને 40ને રજા અપાઇ છે. By Connect Gujarat Desk 28 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક, રાજ્યમાં કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા સમાચાર ,ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક બની, આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા આંકડા, રાજ્યમાં કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા By Connect Gujarat 25 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ચાંદીપુરા વાયરસને લઇ પાલિકા દ્વારા શૈક્ષણિક સંકુલો-સ્લમ વિસ્તારમાં સાફ-સફાઈ સાથે દવાનો છંટકાવ કરાયો... ચાંદીપુરા વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળાઓ, ખાનગી શાળા તેમજ આંગણવાડીઓના સંકુલ ખાતે સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો By Connect Gujarat 23 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસને લઈ તકેદારી રાખવા કોંગ્રેસની માંગ નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ જણાય આવ્યો હતો. જેથી ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અવિધા CHC અને રાજપારડી PHCની મુલાકાત લેવામાં આવી By Connect Gujarat 23 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો સાડા પાંચ વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ તરફ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે. By Connect Gujarat 23 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ચાંદીપુરા વાયરસના વધુ 2 કેસ નોંધાયા,કુલ કેસની સંખ્યા 16 પર પહોંચી ચાંદીપુરા વાયરસના 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી 14 કેસ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રેશર પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માંખીનો નાશ કરાઈ રહ્યો છે By Connect Gujarat 23 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર ચાંદીપુરા વાયરસ સામે સાવચેત રહેવા તબીબોએ આપ્યો ખાસ સંદેશ આ ઘાતક વાયરસ થી બચવા માટે સાવચેતી જ સલામતી હોવાનો પ્રજાજોગ સંદેશ અંકલેશ્વરના બાળરોગ નિષ્ણાત તબીબોએ આપ્યો, ચાંદીપુરા વાયરસ થી 8 બાળકોના મોત નિપજ્યા છે By Connect Gujarat 18 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ, આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું... ચાંદીપુરા વાયરસના ઉપદ્રવથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિષ્ણાંતોના મતે આ વાયરસ માદા ફલેબોટોમાઇન ફલાય દ્વારા ફેલાય છે, અને તેઓ ચાંદીપુરાને RNA વાયરસ માને છે By Connect Gujarat 17 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn