ભારત કેનેડા વિવાદમાં અમેરિકાનું નિવેદન, ટ્રુડોનો આરોપ ગંભીર, ભારત સહકાર નથી આપતું !
ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન,ભારત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ
ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન,ભારત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ
કેનેડાના બ્રામ્પ્ટનમાં એક નવી હોટેલની બહાર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વેઈટરની નોકરી માટે લાઈનમાં લાગ્યા છે.
કેનેડાના બ્રામ્પટન પ્રાંતમાં મહારાજા રણજિત સિંહની પ્રતિમા પર કેટલાક પેલેસ્ટિનિયન બદમાશો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પેલેસ્ટાઈનનો ધ્વજ પણ લગાવ્યો
કેનેડાના એડમન્ટનમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. દીવાલો પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. હુમલા બાદ નેપિયન સાંસદ ચંદ્ર આર્યએ હિંદુ-કેનેડિયન સમુદાયો સામે હિંસાની વધતી ઘટનાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગયા વર્ષે જૂનમાં ઠાર કરવામાં આવ્યો હતો. હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે.
કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોમાં 56 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની તેના પુત્ર દ્વારા તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી.