ભાઈ બીજ ઉત્સવ ક્યારે ઉજવવામાં આવશે? જાણો તિથિ, મુહૂર્ત અને પૂજા પદ્ધતિ
ભાઈ બીજ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 26 ઓક્ટોબર 2022, બુધવારનાં રોજ ભાઈ બીજ ઉજવવામાં આવશે.
ભાઈ બીજ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 26 ઓક્ટોબર 2022, બુધવારનાં રોજ ભાઈ બીજ ઉજવવામાં આવશે.
આગામી તા. 31મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચૂંટણી પહેલાં PM મોદીના છેલ્લા 3 કાર્યક્રમોનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સડથલા ગામે ગરીબ પરિવારના બાળકો સાથે સૂરજ બિલ્ડકોન કંપનીએ દિવાળીની ઉજવણી કરી હતી.
કારતક મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ધનતેરસ, દિવાળી જેવા મહત્વના તહેવારો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.
ચેનલ નર્મદા દ્વારા દિલથી દીપાવીએ દિપાવલી કાર્યક્રમ યોજાયો, 4 સંસ્થાના દિવ્યાંગ બાળકો, વડીલોના સંગ મહાપર્વની ઉજવણી
દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થઈ રહી છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવી રહ્યો છે.
વિશ્વ અંતરીક્ષ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને સુર્ય પર દેખાતા સૌર કલંક અને તે કેમ દેખાય અને તેમની પૃથ્વીના વાતાવરણમાં શું ફેરફાર થાય છે