ભરૂચ: રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની પરંપરાગત રીતે થશે ઉજવણી, દીપમાળા લાઇટિંગથી ઝગમગી ઉઠશે
કોરોના કાળ બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાએ દીપમાળા અને ઉભા ભજનનો સહિતના કાર્યક્રમોને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કોરોના કાળ બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાએ દીપમાળા અને ઉભા ભજનનો સહિતના કાર્યક્રમોને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં છેલ્લાં 125 વર્ષથી વિજયાદશમીના દિવસે રામ અને રાવણના યુદ્ધનું આયોજન કરવામાં આવે છે.
દર વર્ષે શારદીય નવરાત્રીનાં નવલા નોરતા પૂરા થતાની સાથે જ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.
ભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે
વાલિયા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની આઠમ નિમિત્તે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ચાસવડ આશ્રમ શાળા ખાતે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કેક કાપી બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું.
શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ હિન્દી સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિઓની ઉપસ્થિતિમાં હિન્દી ભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.