ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચમાં કોર્ટ સંકુલ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચમાં કોર્ટ સંકુલ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અસ્તિત્વના 25 વર્ષ અંતર્ગત રજતોત્સવનો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સતત બીજા દિવસે પણ લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.
આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.