શ્રેયસ ઐયરની ઈજા અંગે એક મોટી અપડેટ, વાંચો તે ક્યારે મેદાનમાં પાછો ફરશે?
દરેક વ્યક્તિ ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરના વાપસીની રાહ જોઈ રહ્યો છે, જે ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી વનડેમાં ઘાયલ થયો હતો. તે ODI ટીમનો ઉપ-કેપ્ટન છે,
દરેક વ્યક્તિ ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરના વાપસીની રાહ જોઈ રહ્યો છે, જે ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી વનડેમાં ઘાયલ થયો હતો. તે ODI ટીમનો ઉપ-કેપ્ટન છે,
ભરૂચના આમોદ-જંબુસર રોડ પર આવેલી ઢાઢર નદીના બ્રિજ પર ગત રાત્રિ એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા.
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ ટ્વેન્ટી-ટ્વેન્ટી (T20) ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે.
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચના નેત્રંગમાં શિક્ષણ પ્રણાલીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 100થી વધુ વિદ્યાર્થી ટેમ્પામાં બેસી આવેદન આપવા મજબૂર બન્યા હતા
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક પણે વાહનો પસાર થતા વાહનચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 4.57 કરોડના ખર્ચે ઝાડેશ્વર તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવશે જેના કાર્યનું રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતું
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ગુજરાત પ્રાંત) દ્વારા "જનજાતિ ગૌરવ કળશ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું.