સુરત : 201 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પારસી પરિવારને આપેલી પાઘડીના ભાઇબીજે દર્શનનો અનેરો મહિમા...
201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી
201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી
ભરૂચ શહેરના નવા તવરા નજીક આવેલી માતૃછાયા બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં એક કપિરાજને પગમાં ઈજા થતાં તે એક મકાન પાસે બેસી રહ્યો હતો.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓજત નદીમાં એક આર્મી જવાન ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે બઘડાટી બોલી હતી.સરપંચની ચૂંટણીના મનદુઃખના કારણે બે સમાજના લોકો આમને સામને હથિયારો સાથે આવી ગયા હતા,જેમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીનું વાપસી નિરાશાજનક રહ્યું છે. તે પર્થમાં પ્રથમ વનડેમાં આઠ બોલમાં શૂન્ય રન પર આઉટ થયો હતો.
દિવાળી પછી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 22 ઓક્ટોબરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹3,726 ઘટીને ₹1,23,907 પ્રતિ 10 ગ્રામ થયો.