ભરૂચ: જંબુસર-ઉમરા રોડનું રૂ.10 કરોડના ખર્ચે નવીનીકરણ,MLA ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચના જંબુસર ઉમરા માર્ગ નું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
ભરૂચના જંબુસર ઉમરા માર્ગ નું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
ટ્રેવિસ હેડ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બચાવ્યું અને એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં વિજય તરફ દોરી ગયો. જ્યારે અન્ય બેટ્સમેન પર્થ સ્ટેડિયમની પીચ પર સ્કોર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા,
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.
બાયજુ આલ્ફા અને યુએસ સ્થિત ધિરાણકર્તા GLAS ટ્રસ્ટ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધારે, યુએસ કોર્ટે બાયજુ રવિન્દ્રનને આલ્ફા ફંડ્સને $1 બિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો.
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
સુરત શહેરના સરથાણા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
અમરેલી જિલ્લા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી સરભરા સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.