અંકલેશ્વર: રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા
અંકલેશ્વરના પાનોલીના મહારાજા નગરમાં પાર્ક કરેલ બાઈકમાં સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી. વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે
. મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું, "મારા લાંબા સમયના મિત્ર, ચીનના ખૂબ જ આદરણીય અને આદરણીય રાષ્ટ્રપતિ સાથે રહેવું એ ખૂબ જ સન્માનની વાત છે. અમે પહેલાથી જ ઘણી બાબતો પર સંમત થયા છીએ
29 ઓક્ટોબરના રોજ, યુએસ ફેડરલ રિઝર્વે તેના બેન્ચમાર્ક ધિરાણ દરમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%) ઘટાડો કર્યો. યુએસ ફેડ તરફથી પણ દરમાં ઘટાડો થવાની અપેક્ષા હતી.
OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ જોનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. થિયેટર ઉપરાંત, સિનેમાપ્રેમીઓ OTT પ્લેટફોર્મ પર મનોરંજનનો આનંદ પણ માણે છે.
નસીબના જોરે અંતિમ ચારમાં સ્થાન મેળવનાર ભારતીય ટીમને ગુરુવારે મહિલા ODI વર્લ્ડ કપના બીજા સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડશે.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું