કોંગ્રેસે કર્યો “ચક્કાજામ” : અમરેલીમાં અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકશાનીમાં સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માંગ...
અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.