દેશ છત્તીસગઢમાં પોલીસે 17 નક્સલવાદીઓને ઠાર કર્યા,માર્ચ માસમાં 49 નકસલીઓનો ખાત્મો છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં 17 નક્સલવાદી માર્યા ગયા છે. By Connect Gujarat Desk 30 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ EDએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરે દરોડા પાડ્યા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે (10 માર્ચ) વહેલી સવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા By Connect Gujarat Desk 10 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢ સરકારે રાજ્યનું બજેટ કર્યું રજૂ , સામાન્ય લોકોને આપી મોટી રાહત, પેટ્રોલના ભાવમાં ઘટાડવાની કરી જાહેરાત છત્તીસગઢ સરકારે સોમવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. રાજ્ય સરકારે 1.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે સામાન્ય લોકોને પણ મોટી રાહત આપી છે. બજેટમાં પેટ્રોલના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં By Connect Gujarat Desk 03 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢનાં બીજાપુરમાં સુરક્ષાદળોએ 12 નક્સલીઓને કર્યા ઠાર,બે જવાન પણ શહીદ છત્તીસગઢના બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે 9 ફેબ્રુઆરી આ અથડામણ થઈ હતી.બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે By Connect Gujarat Desk 09 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢના બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળોએ એક મોટા એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને કર્યા ઠાર છત્તીસગઢના બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળોએ એક મોટા એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર કર્યા છે. બીજાપુર અને તેલંગાણાની સરહદે આવેલા ત્રણ જિલ્લાના By Connect Gujarat Desk 16 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢ પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુરમાં 30 નક્સલવાદીઓને કર્યા ઠાર નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા By Connect Gujarat Desk 04 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢ : જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત Featured | દેશ | સમાચાર, છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે.તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા By Connect Gujarat Desk 23 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના જવાનને જમવામાં મરચું ન મળતા સાથી જવાનો પર કર્યું ફાયરિંગ,2 જવાનના મોત ! Featured | દેશ | સમાચાર, છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ (CAF)ના જવાને ભોજન દરમિયાન મરચું ન આપતા પોતાની સર્વિસ રાઇફલથી સાથી જવાનો પર ફાયરિંગ કર્યુ,ફાયરિંગ By Connect Gujarat Desk 19 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, 6 નક્સલવાદી ઠાર Featured | દેશ | સમાચાર, છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળોએ 6 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે મહિલાઓનો પણ સામેલ છે.જવાનોએ શસ્ત્રો અને મૃતદેહો કબજે કર્યા By Connect Gujarat Desk 06 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn