છત્તીસગઢમાં પોલીસે 17 નક્સલવાદીઓને ઠાર કર્યા,માર્ચ માસમાં 49 નકસલીઓનો ખાત્મો
છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં 17 નક્સલવાદી માર્યા ગયા છે.
છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં 17 નક્સલવાદી માર્યા ગયા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે (10 માર્ચ) વહેલી સવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા
છત્તીસગઢ સરકારે સોમવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. રાજ્ય સરકારે 1.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે સામાન્ય લોકોને પણ મોટી રાહત આપી છે. બજેટમાં પેટ્રોલના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં
છત્તીસગઢના બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે 9 ફેબ્રુઆરી આ અથડામણ થઈ હતી.બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે
છત્તીસગઢના બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળોએ એક મોટા એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર કર્યા છે. બીજાપુર અને તેલંગાણાની સરહદે આવેલા ત્રણ જિલ્લાના
નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Featured | દેશ | સમાચાર, છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે.તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા