ગુજરાતસાબરકાંઠા : વાદળછાયા વાતાવરણને લઈને વિવિધ પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ..! હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે. By Connect Gujarat 09 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમેઘો મુશળધાર : વલસાડ, નવસારી, વડોદરા સહિતના જિલ્લામાં ખાબક્યો ભારે વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી... હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડ-વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો. By Connect Gujarat 22 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેતીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા, ખેડૂતો ચિંતામાં ગરકાવ સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે ત્યારે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. By Connect Gujarat 16 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ગણદેવીમાં વાદળછાયા વાતાવરણથી ખેડુતોના માથે સંકટના "વાદળો" નવસારી જિલ્લામાં કેરી પકવતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે અને તેનું કારણ છે વાદળછાયુ વાતાવરણ.. By Connect Gujarat 26 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn