'આજકાલ I.N.D.I.Aમાં કોઈ કામ નથી થઈ રહ્યું, કોંગ્રેસ ધ્યાન નથી આપી રહી', CM નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરી...
બિહારની રાજધાની પટનામાં સીપીઆઈની રેલીમાં નીતિશ કુમારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે.
બિહારની રાજધાની પટનામાં સીપીઆઈની રેલીમાં નીતિશ કુમારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે.
બિહાર પોલીસ મુખ્યાલયે તમિલનાડુમાં બિહારી મજૂરો પર હુમલાની ઘટનાને નકારી કાઢી છે. પોલીસના જણાવ્યા અનુસાર તમિલનાડુમાં બિહારીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. પટનાના બખ્તિયારપુરમાં એક યુવકે તેમને મુક્કો માર્યો