ઉત્તર પ્રદેશના ગોંડામાં મોટી દુર્ઘટના, કાર નહેરમાં ખાબકતા 11 લોકોના મોત
ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા.
ચાંગુર બાબા સંબંધિત એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન, સીએમ યોગીએ ચાંગુર બાબા અને ગેરકાયદેસર ધર્માંતરણ અંગે મોટું નિવેદન આપ્યું છે.
સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી હતી.અને ગંગા નદીમાંથી કચરો બહાર કાઢ્યો હતો.તેમજ ગંગાની પૂજા કરી
યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મહાકુંભ નગરના અરૈલમાં સ્થિત ત્રિવેણી સંકુલમાં કેબિનેટ બેઠક શરૂ થઈ છે. બેઠકમાં અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ્સના પ્રસ્તાવો પર ચર્ચા થઈ રહી છે
ફોન કરનાર શખ્સે જણાવ્યું કે જો યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમના હાલ બાબા સિદ્દીકી જેવા થશે.મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.