'સનાતન ધર્મના મુદ્દા પર કેટલાક લોકો કાવતરું ઘડવાનું બંધ કરતા નથી', સીએમ યોગીએ આપ્યો જવાબ
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ઘાયલોને પણ મળ્યા.