ભરૂચ: ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ,કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
કર્ણાટકમાં નવી સરકારના શપથ લીધા બાદ હવે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચ કાર્યક્રમનું રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આયોજન કરવામાં આવ્યું હતુ.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય જીત હાંસલ કરતા ભાવનગર કોંગ્રેસ દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી હતી
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસ 128, ભાજપ 66 જેડીએસ 22 અને અન્ય 5 સીટ પર આગળ છે.
ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ ફિટનેસ સર્ટી કઢાવવા માટે આવે છે. ત્યારે વિદ્યાર્થીઓને જે સર્ટીફિકેટ તાત્કાલિક મળવું